.png)
.png
)
.png)
.jpg
)
.png)

.png)
.png)



Benefits of Dhara Reduce Powder
✅ ચરબી કુદરતી રીતે ઓછી કરે છે
આયુર્વેદિક ઉપચારથી શરીરની વધારાની ચરબી ઘટાડે છે.
🔥 મેટાબોલિઝમ વધારે છે.
શરીર દ્વારા કેલરી બર્ન કરવાની ક્ષમતામાં વધારે કરે છે.
🍽️ ભૂખ પર નિયંત્રણ કરે છે.
વધારે ખાવાની ઈચ્છામાં ઘટાડો કરે છે અને ઓવરઈટિંગથી બચાવે છે.
🧘 પાચનશક્તિ સુધારે છે.
આંતરડાંને સ્વસ્થ રાખે છે અને ફૂલોવું/ગેસ જેવી તકલીફને દૂર કરે છે.
⚡ ઉર્જા વધારવામાં મદદ કરે છે.
દિવસભર તાજગી અને ઊર્જાવાન અનુભવો.
🧼 શરીરની કુદરતી રીતે ડિટોક્સ કરે છે.
શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
.png
)
Product Ingredients

🌿 Methi (Trigonella Foenum-Graecum)
ભૂખ પર નિયંત્રણ કરે છે, શરિરને સંતુલિત કરે છે અને મેટાબોલિઝમને ઝડપી કરે છે.

🌿 Ajmo (Trachyspermum Ammi)
પાચન સુધારે છે, ફૂલોવાને ઓછી કરે છે અને કુદરતી રીતે ચરબી ઓછી કરવામાં સહાય કરે છે.

🌿 Jiru(Cuminum Cyminum)
પાચન ક્ષમતા સુધારે છે, પેટની ચરબી ઓછી કરે છે અને મેટાબોલિઝમ સંતુલિત રાખે છે.

🌿 Suvadana (Anethum Graveolens)
ભૂખ દબાવે છે, પાચન સુધારે છે અને પાણીનું અટકાવ ટાળે છે.

🌿 Mari (Piper Nigrum)
ચરબીના વિઘટનને ઉત્તેજિત કરે છે અને કેલોરી બર્નિંગ મેટાબોલિઝમ વધારશે.

🌿 Sonamukhi (Senna Alexandrina)
હળવો લૅક્સેટિવ તરીકે કામ કરે છે, શરીરને ડિટોક્સ કરે છે અને વજન ઓછું કરે છે.

🌿 Shuddha Dantimool (Baliospermum Montanum)
લીવર ડિટોક્સ કરે છે, પાચન સુધારે છે અને તંદુરસ્ત વજન ઘટાડામાં સહાય કરે છે.

🌿 Sanchal (Kala Namak)
પાચનમાં સહાય કરે છે, ગેસ દૂર કરે છે.

🌿 Tulsi Pan (Ocimum Tenuiflorum)
મેટાબોલિઝમને આરોગ્યપ્રદ બનાવે છે.

🌿 Sunth (Zingiber Officinale)
ભૂખ દબાવે છે અને બ્લડ શુગર સંતુલિત કરે છે.

🌿 Erandmool (Ricinus Communis)
આંતરડાને સફાઈમાં મદદ કરે છે અને પાચનતંત્ર સુધારવાથી વજન મેનેજ કરવામાં સહાય કરે છે.

🌿 Bhangro (Eclipta Prostrata)
લીવર ડિટોક્સને મજબૂત બનાવે છે, જેથી ચરબી વધુ અસરકારક રીતે ઓછી થાય છે.

🌿 Hing (Ferula Assa-Foetida)
પાચન તંત્રને સારું બનાવે છે અને પેટના આરોગ્યમાં સુધારો કરે છે.

🌿 Kapoor (Cinnamomum Camphora)
ચરબીના મેટાબોલિઝમને વધારશે અને આંતરિક સ્વચ્છતા કરાવે છે.

દરરોજ સાંજે જમ્યા પછી એક ચમચી પાવડર લેવાનો છે.
શ્રેષ્ઠ પરિણામ માટે, એક ગ્લાસ ગરમ પાણી સાથે પાવડરનું સેવન કરો.
Customer Reviews

" મારી મમ્મીએ પણ આનો ઓર્ડર આપ્યો હતો અને તેમનું 10 કિલો વજન ઓછી ગયું છે. "
- Anjali Maheta
ધારા રિડયુસ પાવડર આયુર્વેદિક ઔષધિના મિશ્રણથી બનાવેલ છે જે પાચન શક્તિ વધારે, મેટાબોલિઝમ વધારે અને વધારાની ચરબી ઘટાડવા માટે બનાવવામાં આવ્યું છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
૧૫ વર્ષના અનુભવી દ્વારા ધારા રિડયુસ પાવડર આયુર્વેદિક ઔષધિના મિશ્રણથી બનાવેલ છે. જેથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી.
દિવસમાં એકવાર, રાત્રે જમ્યા પછી એક ચમચી (ટીસ્પૂન) ધારા રિડયુસ પાવડર ગરમ પાણી સાથે લેવો. જે વધુ લાભદાયી રહેશે.
ધારા રિડયુસ પાવડર મોટી ઉંમરના લોકો માટે યોગ્ય છે.